બાઇબલ ભક્તિભાવ વિષે શું કહે છે? — ભાગ ૨ · સ્ટ્રોંગ્સ નંબર્સ સાથે KJV શાસ્ત્રો — બાઇબલ ક્વિઝ
For each reference below, choose what that verse teaches. Your score appears at the end.
This is the graded quiz. Pass it to earn credit toward your Ministry Certificate of Endorsement.
1 તિમ. 3:16 — નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મર્મ મોટો છે તેઓ મનુષ્યદેહમાં ________ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, સ્વર્ગદૂતોનાં જોવામાં આવ્યા, લોકજાતીઓમાં પ્રચાર કરાયા, દુનિયામાં જેમનાં પર વિશ્વાસ કરાયો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.
નાનો
કાપણીની
પ્રગટ
2 પિત. 1:3 — તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને ________ તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.
ભાઈઓ
ભાઈ
જીવન
1 તિમ. 6:3 — જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ________ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી
મધ્યસ્થી
ભક્તિભાવ
આજ્ઞાપાલન
હિબ. 11:5 — વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ ________ થઈ કે ‘ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.’”
અરણ્યમાં
બાળક
સાક્ષી
ઉત્પ 17:1 — ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, “હું ________ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા.
સર્વસમર્થ
મિસરીઓ
મિસરી
ગી.શા. 4:3 — પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે ________ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.
ઉદ્ધાર
માર્ગ
પસંદ
1 તિમ. 6:12 — વિશ્વાસની સારી લડાઈ લડ, ________ ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે.
શાસ્ત્રવચન
પ્રબોધ
અનંતજીવન
1 તિમ. 6:5 — અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ________ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.
પ્રકટીકરણ
ભક્તિભાવ
રિવાજોને
1 તિમ. 6:6 — પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ ________ છે;
સંમત
લાભ
અંધ
2 તિમ. 3:5 — ________ દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; આવા લોકોથી તું દુર રહે.
સહનશીલતા
ભક્તિભાવનો
ઝગડવું
2 કરિં. 7:10 — કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતું દુ:ખ શોક ઉપજાવતું નથી પરંતુ ઉદ્ધાર પમાડે તેવો ________ ઉપજાવે છે; પણ જગિક દુ:ખ મરણ પમાડે છે.
વિપત્તિ
પસ્તાવો
સાક્ષી
2 તિમ. 3:12 — જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વની ________ થશે.
મૂર્ખાઈ
સતાવણી
વાતચીત
2 પિત. 2:9 — પ્રભુ ભક્તોને ________ છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
સર્પોના
વૈદો
પરીક્ષણમાંથી
2 પિત. 3:12 — ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની ________ જોતાં તેમની અપેક્ષા રાખવી.
ઇચ્છા
રાહ
રહે
યોહ. 1:14 — અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ________ હતા.
પામે
ભરપૂર
માગે
સભા. 4:12 — એકલા માણસને હરકોઈ હરાવે પણ બે જણ તેને જીતી શકે છે ત્રેવડી વણેલી ________ સહેલાઈથી તૂટતી નથી.
વાડ
સભાશિક્ષક
દોરી
યશા. 7:14 — તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને ________ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
સોનું
જન્મ
શેબ્ના
માથ. 1:23 — “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો ________ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”
પથ્થર
નિંદા
અર્થ
Link copied
Has this study helped you? Share a short or your full testimony — your story helps someone else find this site.
Save your progress
Optional. You never need an account to use this site.
Keep your quiz scores and your certificate if you change phone or clear your browser.
Restore progress
Restoring replaces the progress on this device, and any certificate you print afterwards will carry the name on the record.
